Goddess Tripura Sundari

ચર્ચા સ્તવઃ

(Charcha Stavah in Gujarati)

Adi Shankaracharya

Charcha Stavah is the second of the five hymns comprising the Panchastavi, a profound work attributed to Adi Shankaracharya dedicated to Goddess Tripura Sundari. This stotra serves as a beautiful eulogy where the devotee acknowledges the limitations of human speech in capturing the infinite glory of the Divine Mother. By meditating on the verses of this hymn, seekers aim to transcend intellectual boundaries and attain the grace of the Goddess. The recitation is believed to sharpen the intellect, awaken poetic inspiration, and facilitate a deep, meditative union with the supreme feminine energy of the universe.

પઞ્ચસ્તવિ – 2 ચર્ચાસ્તવઃ >>
સૌન્દર્યવિભ્રમભુવો ભુવનાધિપત્ય-
-સઙ્કલ્પકલ્પતરવસ્ત્રિપુરે જયન્તિ ।
એતે કવિત્વકુમદપ્રકરાવબોધ-
-પૂર્ણેન્દવસ્ત્વયિ જગજ્જનનિ પ્રણામાઃ ॥ 1 ॥
દેવિ સ્તુતિવ્યતિકરે કૃતબુદ્ધયસ્તે
વાચસ્પતિ પ્રભૃતયોઽપિ જડી ભવન્તિ ।
તસ્માન્નિસર્ગજડિમા કતમોઽહમત્ર
સ્તોત્રં તવ ત્રિપુરતાપનપત્નિ કર્તુમ્ ॥ 2 ॥
માતસ્તથાપિ ભવતીં ભવતીવ્રતાપ-
-વિચ્છિત્તયે સ્તુતિમહાર્ણવ કર્ણધારઃ ।
સ્તોતું ભવાનિ સ ભવચ્ચરણારવિન્દ-
-ભક્તિગ્રહઃ કિમપિ માં મુખરી કરોતિ ॥ 3 ॥
સૂતે જગન્તિ ભવતી ભવતી બિભર્તિ
જાગર્તિ તત્ક્ષયકૃતે ભવતી ભવાનિ ।
મોહં ભિનત્તિ ભવતી ભવતી રુણદ્ધિ
લીલાયિતં જયતિ ચિત્રમિદં ભવત્યાઃ ॥ 4 ॥
યસ્મિન્મનાગપિ નવામ્બુજપત્રગૌરીં
ગૌરીં પ્રસાદમધુરાં દૃશમાદધાસિ ।
તસ્મિન્નિરન્તરમનઙ્ગશરાવકીર્ણ-
-સીમન્તિનીનયનસન્તતયઃ પતન્તિ ॥ 5 ॥
પૃથ્વીભુજોઽપ્યુદયનપ્રભવસ્ય તસ્ય
વિદ્યાધર પ્રણતિ ચુમ્બિત પાદપીઠઃ ।
તચ્ચક્રવર્તિપદવીપ્રણયઃ સ એષઃ
ત્વત્પાદપઙ્કજરજઃ કણજઃ પ્રસાદઃ ॥ 6 ॥
ત્વત્પાદપઙ્કજરજ પ્રણિપાતપૂર્વૈઃ
પુણ્યૈરનલ્પમતિભિઃ કૃતિભિઃ કવીન્દ્રૈઃ ।
ક્ષીરક્ષપાકરદુકૂલહિમાવદાતા
કૈરપ્યવાપિ ભુવનત્રિતયેઽપિ કીર્તિઃ ॥ 7 ॥
કલ્પદ્રુમપ્રસવકલ્પિતચિત્રપૂજાં
ઉદ્દીપિત પ્રિયતમામદરક્તગીતિમ્ ।
નિત્યં ભવાનિ ભવતીમુપવીણયન્તિ
વિદ્યાધરાઃ કનકશૈલગુહાગૃહેષુ ॥ 8 ॥
લક્ષ્મીવશીકરણકર્મણિ કામિનીનાં
આકર્ષણવ્યતિકરેષુ ચ સિદ્ધમન્ત્રઃ ।
નીરન્ધ્રમોહતિમિરચ્છિદુરપ્રદીપો
દેવિ ત્વદઙ્ઘ્રિજનિતો જયતિ પ્રસાદઃ ॥ 9 ॥
દેવિ ત્વદઙ્ઘ્રિનખરત્નભુવો મયૂખાઃ
પ્રત્યગ્રમૌક્તિકરુચો મુદમુદ્વહન્તિ ।
સેવાનતિવ્યતિકરે સુરસુન્દરીણાં
સીમન્તસીમ્નિ કુસુમસ્તબકાયિતં યૈઃ ॥ 10 ॥
મૂર્ધ્નિ સ્ફુરત્તુહિનદીધિતિદીપ્તિદીપ્તં
મધ્યે લલાટમમરાયુધરશ્મિચિત્રમ્ ।
હૃચ્ચક્રચુમ્બિ હુતભુક્કણિકાનુકારિ
જ્યોતિર્યદેતદિદમમ્બ તવ સ્વરૂપમ્ ॥ 11 ॥
રૂપં તવ સ્ફુરિતચન્દ્રમરીચિગૌરં
આલોકતે શિરસિ વાગધિદૈવતં યઃ ।
નિઃસીમસૂક્તિરચનામૃતનિર્ઝરસ્ય
તસ્ય પ્રસાદમધુરાઃ પ્રસરન્તિ વાચઃ ॥ 12 ॥
સિન્દૂરપાંસુપટલચ્છુરિતામિવ દ્યાં
ત્વત્તેજસા જતુરસસ્નપિતામિવોર્વીમ્ ।
યઃ પશ્યતિ ક્ષણમપિ ત્રિપુરે વિહાય
વ્રીડાં મૃડાનિ સુદૃશસ્તમનુદ્રવન્તિ ॥ 13 ॥
માતર્મુહૂર્તમપિ યઃ સ્મરતિ સ્વરૂપં
લાક્ષારસપ્રસરતન્તુનિભં ભવત્યાઃ ।
ધ્યાયન્ત્યનન્યમનસસ્તમનઙ્ગતપ્તાઃ
પ્રદ્યુમ્નસીમ્નિ સુભગત્વગુણં તરુણ્યઃ ॥ 14 ॥
યોઽયં ચકાસ્તિ ગગનાર્ણવરત્નમિન્દુઃ
યોઽયં સુરાસુરગુરુઃ પુરુષઃ પુરાણઃ ।
યદ્વામમર્ધમિદમન્ધકસૂદનસ્ય
દેવિ ત્વમેવ તદિતિ પ્રતિપાદયન્તિ ॥ 15 ॥
ઇચ્છાનુરૂપમનુરૂપગુણપ્રકર્ષ
સઙ્કર્ષિણિ ત્વમભિમૃશ્ય યદા બિભર્ષિ ।
જાયેત સ ત્રિભુવનૈક ગુરુસ્તદાનીં
દેવઃ શિવોઽપિ ભુવનત્રયસૂત્રધારઃ ॥ 16 ॥
ધ્યાતાસિ હૈમવતિ યેન હિમાંશુરશ્મિ-
-માલામલદ્યુતિરકલ્મષમાનસેન ।
તસ્યાવિલમ્બમનવદ્યમનન્તકલ્પં
અલ્પૈર્દિનૈઃ સૃજસિ સુન્દરિ વાગ્વિલાસમ્ ॥ 17 ॥
આધારમારુતનિરોધવશેન યેષાં
સિન્દૂરરઞ્જિતસરોજગુણાનુકારિ ।
દીપ્તં હૃદિ સ્ફુરતિ દેવિ વપુસ્ત્વદીયં
ધ્યાયન્તિ તાનિહ સમીહિતસિદ્ધિસાર્થાઃ ॥ 18 ॥
યે ચિન્તયન્ત્યરુણમણ્ડલમધ્યવર્તિ
રૂપં તવામ્બ નવયાવકપઙ્કપિઙ્ગમ્ ।
તેષાં સદૈવ કુસુમાયુધબાણભિન્ન-
-વક્ષઃસ્થલા મૃગદૃશો વશગા ભવન્તિ ॥ 19 ॥
ત્વામૈન્દવીમિવ કલામનુફાલદેશં
ઉદ્ભાસિતામ્બરતલામવલોકયન્તઃ ।
સદ્યો ભવાનિ સુધિયઃ કવયો ભવન્તિ
ત્વં ભાવનાહિતધિયાં કુલકામધેનુઃ ॥ 20 ॥
શર્વાણિ સર્વજનવન્દિતપાદપદ્મે
પદ્મચ્છદદ્યુતિવિડમ્બિતનેત્રલક્ષ્મિ ।
નિષ્પાપમૂર્તિજનમાનસરાજહંસિ
હંસિ ત્વમાપદમનેકવિધાં જનસ્ય ॥ 21 ॥
ઉત્તપ્તહેમરુચિરે ત્રિપુરે પુનીહિ
ચેતશ્ચિરન્તનમઘૌઘવનં લુનીહિ ।
કારાગૃહે નિગલબન્ધનયન્ત્રિતસ્ય
ત્વત્સંસ્મૃતૌ ઝટિતિ મે નિગલાસ્ત્રુટન્તિ ॥ 22 ॥
ત્વાં વ્યાપિનીતિ સુમના ઇતિ કુણ્ડલીતિ
ત્વાં કામિનીતિ કમલેતિ કલાવતીતિ ।
ત્વાં માલિનીતિ લલિતેત્યપરાજિતેતિ
દેવિ સ્તુવન્તિ વિજયેતિ જયેત્યુમેતિ ॥ 23 ॥
ઉદ્દામકામપરમાર્થસરોજખણ્ડ-
ચણ્ડદ્યુતિદ્યુતિમપાસિતષડ્વિકારામ્ ।
મોહદ્વિપેન્દ્રકદનોદ્યતબોધસિંહ-
-લીલાગુહાં ભગવતીં ત્રિપુરાં નમામિ ॥ 24 ॥
ગણેશવટુકસ્તુતા રતિસહાયકામાન્વિતા
સ્મરારિવરવિષ્ટરા કુસુમબાણબાણૈર્યુતા ।
અનઙ્ગકુસુમાદિભિઃ પરિવૃતા ચ સિદ્ધૈસ્ત્રિભિઃ
કદમ્બવનમધ્યગા ત્રિપુરસુન્દરી પાતુ નઃ ॥ 25 ॥
રુદ્રાણિ વિદ્રુમમયીં પ્રતિમામિવ ત્વાં
યે ચિન્તયન્ત્યરુણકાન્તિમનન્યરૂપામ્ ।
તાનેત્ય પક્ષ્મલદૃશઃ પ્રસભં ભજન્તે
કણ્ઠાવસક્તમૃદુબાહુલતાસ્તરુણ્યઃ ॥ 26 ॥
ત્વદ્રૂપૈકનિરૂપણપ્રણયિતાબન્ધો દૃશોસ્ત્વદ્ગુણ-
-ગ્રામાકર્ણનરાગિતા શ્રવણયોસ્ત્વત્સંસ્મૃતિશ્ચેતસિ ।
ત્વત્પાદાર્ચનચાતુરી કરયુગે ત્વત્કીર્તિતં વાચિ મે
કુત્રાપિ ત્વદુપાસનવ્યસનિતા મે દેવિ મા શામ્યતુ ॥ 27 ॥
ત્વદ્રૂપમુલ્લસિતદાડિમપુષ્પરક્તં
ઉદ્ભાવયેન્મદનદૈવતમક્ષરં યઃ ।
તં રૂપહીનમપિ મન્મથનિર્વિશેષં
આલોકયન્ત્યુરુનિતમ્બતટાસ્તરુણ્યઃ ॥ 28 ॥
બ્રહ્મેન્દ્રરુદ્રહરિચન્દ્રસહસ્રરશ્મિ-
-સ્કન્દદ્વિપાનનહુતાશનવન્દિતાયૈ ।
વાગીશ્વરિ ત્રિભુવનેશ્વરિ વિશ્વમાતઃ
અન્તર્બહિશ્ચ કૃતસંસ્થિતયે નમસ્તે ॥ 29 ॥
કસ્તોત્રમેતદનુવાસરમીશ્વરાયાઃ
શ્રેયસ્કરં પઠતિ વા યદિ વા શૃણોતિ ।
તસ્યેપ્સિતં ફલતિ રાજભિરીડ્યતેઽસૌ
જાયેત સ પ્રિયતમો મદિરેક્ષણાનામ્ ॥ 30 ॥
ઇતિ શ્રીકાલિદાસ વિરચિત પઞ્ચસ્તવ્યાં દ્વિતીયઃ ચર્ચાસ્તવઃ ।

Explore More