Lord Shiva

પશુપત્યષ્ટકમ્

(Pashupatyashtakam in Gujarati)

Adi Shankaracharya

Pashupatyashtakam is a profound octet composed by Adi Shankaracharya, dedicated to Lord Shiva in his manifestation as Pashupati, the Lord of all living beings. The hymn reflects on the transience of worldly relationships and material attachments, urging devotees to seek refuge in the eternal grace of Shiva. By contemplating the verses, practitioners are reminded of the inevitability of time and the singular importance of spiritual liberation. Chanting this stotra is believed to dissolve ego, alleviate existential suffering, and bestow peace of mind, ultimately guiding the seeker toward divine realization and protection.

પશુપતીન્દુપતિં ધરણીપતિં ભુજગલોકપતિં ચ સતીપતિમ્ ।
પ્રણતભક્તજનાર્તિહરં પરં ભજત રે મનુજા ગિરિજાપતિમ્ ॥1॥
ન જનકો જનની ન ચ સોદરો ન તનયો ન ચ ભૂરિબલં કુલમ્ ।
અવતિ કોઽપિ ન કાલવશં ગતં ભજત રે મનુજા ગિરિજાપતિમ્ ॥2॥
મુરજડિણ્ડિમવાદ્યવિલક્ષણં મધુરપઞ્ચમનાદવિશારદમ્ ।
પ્રમથભૂતગણૈરપિ સેવિતં ભજત રે મનુજા ગિરિજાપતિમ્ ॥3॥
શરણદં સુખદં શરણાન્વિતં શિવ શિવેતિ શિવેતિ નતં નૃણામ્ ।
અભયદં કરુણાવરુણાલયં ભજત રે મનુજા ગિરિજાપતિમ્ ॥4॥
નરશિરોરચિતં મણિકુણ્ડલં ભુજગહારમુદં વૃષભધ્વજમ્ ।
ચિતિરજોધવલીકૃતવિગ્રહં ભજત રે મનુજા ગિરિજાપતિમ્ ॥5॥
મખવિનાશકરં શશિશેખરં સતતમધ્વરભાજિફલપ્રદમ્ ।
પ્રલયદગ્ધસુરાસુરમાનવં ભજત રે મનુજા ગિરિજાપતિમ્ ॥6॥
મદમપાસ્ય ચિરં હૃદિ સંસ્થિતં મરણજન્મજરામયપીડિતમ્ ।
જગદુદીક્ષ્ય સમીપભયાકુલં ભજત રે મનુજા ગિરિજાપતિમ્ ॥7॥
હરિવિરઞ્ચિસુરાધિપપૂજિતં યમજનેશધનેશનમસ્કૄતમ્ ।
ત્રિનયનં ભુવનત્રિતયાધિપં ભજત રે મનુજા ગિરિજાપતિમ્ ॥8॥
પશુપતેરિદમષ્ટકમદ્ભુતં વિરચિતં પૃથિવીપતિસૂરિણા ।
પઠતિ સંશ‍ઋણુતે મનુજઃ સદા શિવપુરીં વસતે લભતે મુદમ્ ॥9॥
ઇતિ શ્રીપશુપત્યષ્ટકં સમ્પૂર્ણમ્ ॥

Explore More