Nirguna Brahman

માયા પઞ્ચકં

(Maya Panchakam in Gujarati)

Adi Shankaracharya

Maya Panchakam is a profound philosophical composition attributed to Adi Shankaracharya, consisting of five verses that explore the nature of Maya, the cosmic illusion. It addresses the inscrutable power of Maya to manifest duality and delusion even in the enlightened mind. By contemplating these verses, the seeker gains clarity on how this illusory force veils the non-dual reality of the Self. Chanting this stotra is believed to sharpen spiritual intellect, diminish the influence of worldly attachments, and guide the practitioner toward the realization of ultimate truth, thereby liberating the consciousness from the cycle of ignorance.

નિરુપમનિત્યનિરંશકેઽપ્યખણ્ડે –
મયિ ચિતિ સર્વવિકલ્પનાદિશૂન્યે ।
ઘટયતિ જગદીશજીવભેદં –
ત્વઘટિતઘટનાપટીયસી માયા ॥ 1 ॥
શ્રુતિશતનિગમાન્તશોધકાન-
પ્યહહ ધનાદિનિદર્શનેન સદ્યઃ ।
કલુષયતિ ચતુષ્પદાદ્યભિન્ના-
નઘટિતઘટનાપટીયસી માયા ॥ 2 ॥
સુખચિદખણ્ડવિબોધમદ્વિતીયં –
વિયદનલાદિવિનિર્મિતે નિયોજ્ય ।
ભ્રમયતિ ભવસાગરે નિતાન્તં –
ત્વઘટિતઘટનાપટીયસી માયા ॥ 3 ॥
અપગતગુણવર્ણજાતિભેદે –
સુખચિતિ વિપ્રવિડાદ્યહઙ્કૃતિં ચ ।
સ્ફુટયતિ સુતદારગેહમોહં –
ત્વઘટિતઘટનાપટીયસી માયા ॥ 4 ॥
વિધિહરિહરવિભેદમપ્યખણ્ડે –
બત વિરચય્ય બુધાનપિ પ્રકામમ્ ।
ભ્રમયતિ હરિહરભેદભાવા-
નઘટિતઘટનાપટીયસી માયા ॥ 5 ॥

Explore More