Lord Krishna (Govinda)

ભજ ગોવિન્દં

(Bhaja Govindam in Gujarati)

Adi Shankaracharya

A famous composition by Adi Shankaracharya that emphasizes the importance of devotion to Lord Govinda (Krishna) over material pursuits, warning against the transient nature of life.

ભજ ગોવિન્દં
ભજ ગોવિન્દં ભજ ગોવિન્દં
ગોવિન્દં ભજ મૂઢમતે ।
સમ્પ્રાપ્તે સન્નિહિતે કાલે
નહિ નહિ રક્ષતિ ડુકૃઙ્કરણે ॥ ૧॥
મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં
કુરુ સદ્બુદ્ધિં મનસિ વિતૃષ્ણામ્ ।
યલ્લભસે નિજકર્મોપાત્તં
વિત્તં તેન વિનોદય ચિત્તમ્ ॥ ૨॥
નારીસ્તનભરનાભીદેશં
દૃષ્ટ્વા મા ગા મોહાવેશમ્ ।
એતન્માંસવસાદિવિકારં
મનસિ વિચિન્તય વારં વારમ્ ॥ ૩॥
નલિનીદલગતજલમતિતરલં
તદ્વજ્જીવિતમતિશયચપલમ્ ।
વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં
લોકં શોકહતં ચ સમસ્તમ્ ॥ ૪॥
યાવદ્વિત્તોપાર્જનસક્ત-
સ્તાવન્નિજપરિવારો રક્તઃ ।
પશ્ચાજ્જીવતિ જર્જરદેહે
વાર્તાં કોઽપિ ન પૃચ્છતિ ગેહે ॥ ૫॥
યાવત્પવનો નિવસતિ દેહે
તાવત્પૃચ્છતિ કુશલં ગેહે ।
ગતવતિ વાયૌ દેહાપાયે
ભાર્યા બિભ્યતિ તસ્મિન્કાયે ॥ ૬॥
બાલસ્તાવત્ક્રીડાસક્તઃ
તરુણસ્તાવત્તરુણીસક્તઃ ।
વૃદ્ધસ્તાવચ્ચિન્તાસક્તઃ
પરમે બ્રહ્મણિ કોઽપિ ન સક્તઃ ॥ ૭॥
કા તે કાન્તા કસ્તે પુત્રઃ
સંસારોઽયમતીવ વિચિત્રઃ ।
કસ્ય ત્વં કઃ કુત આયાત-
સ્તત્ત્વં ચિન્તય તદિહ ભ્રાતઃ ॥ ૮॥
સત્સઙ્ગત્વે નિસ્સઙ્ગત્વં
નિસ્સઙ્ગત્વે નિર્મોહત્વમ્ ।
નિર્મોહત્વે નિશ્ચલતત્ત્વં
નિશ્ચલતત્ત્વે જીવન્મુક્તિઃ ॥ ૯॥
વયસિ ગતે કઃ કામવિકારઃ
શુષ્કે નીરે કઃ કાસારઃ ।
ક્ષીણે વિત્તે કઃ પરિવારઃ
જ્ઞાતે તત્ત્વે કઃ સંસારઃ ॥ ૧૦॥
મા કુરુ ધનજનયૌવનગર્વં
હરતિ નિમેષાત્કાલઃ સર્વમ્ ।
માયામયમિદમખિલં હિત્વા
બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા ॥ ૧૧॥
દિનયામિન્યૌ સાયં પ્રાતઃ
શિશિરવસન્તૌ પુનરાયાતઃ ।
કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુ-
સ્તદપિ ન મુઞ્ચત્યાશાવાયુઃ ॥ ૧૨॥
કા તે કાન્તા ધનગતચિન્તા
વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા ।
ત્રિજગતિ સજ્જનસઙ્ગતિરેકા
ભવતિ ભવાર્ણવતરણે નૌકા ॥ ૧૩॥
દ્વાદશમઞ્જરિકાભિરશેષઃ
કથિતો વૈયાકરણસ્યૈષઃ ।
ઉપદેશોઽભૂદ્વિદ્યાનિપુણૈઃ
શ્રીમચ્છઙ્કરભગવચ્છરણૈઃ ॥ ૧૩અ ॥
જટિલો મુણ્ડી લુઞ્છિતકેશઃ
કાષાયામ્બરબહુકૃતવેષઃ ।
પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢો
હ્યુદરનિમિત્તં બહુકૃતવેષઃ ॥ ૧૪॥
અઙ્ગં ગલિતં પલિતં મુણ્ડં
દશનવિહીનં જાતં તુણ્ડમ્ ।
વૃદ્ધો યાતિ ગૃહીત્વા દણ્ડં
તદપિ ન મુઞ્ચત્યાશાપિણ્ડમ્ ॥ ૧૫॥
અગ્રે વહ્નિઃ પૃષ્ઠે ભાનુઃ
રાત્રૌ ચુબુકસમર્પિતજાનુઃ ।
કરતલભિક્ષસ્તરુતલવાસ-
સ્તદપિ ન મુઞ્ચત્યાશાપાશઃ ॥ ૧૬॥
કુરુતે ગઙ્ગાસાગરગમનં
વ્રતપરિપાલનમથવા દાનમ્ ।
જ્ઞાનવિહીનઃ સર્વમતેન
મુક્તિં ન ભજતિ જન્મશતેન ॥ ૧૭॥
સુરમંદિરતરુમૂલનિવાસઃ
શય્યા ભૂતલમજિનં વાસઃ ।
સર્વપરિગ્રહભોગત્યાગઃ
કસ્ય સુખં ન કરોતિ વિરાગઃ ॥ ૧૮॥
યોગરતો વા ભોગરતો વા
સઙ્ગરતો વા સઙ્ગવિહીનઃ ।
યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં
નન્દતિ નન્દતિ નન્દત્યેવ ॥ ૧૯॥
ભગવદ્ગીતા કિઞ્ચિદધીતા
ગઙ્ગાજલલવકણિકા પીતા ।
સકૃદપિ યેન મુરારિસમર્ચા
ક્રિયતે તસ્ય યમેન ન ચર્ચા ॥ ૨૦॥
પુનરપિ જનનં પુનરપિ મરણં
પુનરપિ જનનીજઠરે શયનમ્ ।
ઇહ સંસારે બહુદુસ્તારે
કૃપયાઽપારે પાહિ મુરારે ॥ ૨૧॥
રથ્યાચર્પટવિરચિતકન્થઃ
પુણ્યાપુણ્યવિવર્જિતપન્થઃ ।
યોગી યોગનિયોજિતચિત્તો
રમતે બાલોન્મત્તવદેવ ॥ ૨૨॥
કસ્ત્વં કોઽહં કુત આયાતઃ
કા મે જનની કો મે તાતઃ ।
ઇતિ પરિભાવય સર્વમસારમ્
વિશ્વં ત્યક્ત્વા સ્વપ્નવિચારમ્ ॥ ૨૩॥
ત્વયિ મયિ ચાન્યત્રૈકો વિષ્ણુ-
ર્વ્યર્થં કુપ્યસિ મય્યસહિષ્ણુઃ ।
ભવ સમચિત્તઃ સર્વત્ર ત્વં
વાઞ્છસ્યચિરાદ્યદિ વિષ્ણુત્વમ્ ॥ ૨૪॥
શત્રૌ મિત્રે પુત્રે બન્ધૌ
મા કુરુ યત્નં વિગ્રહસન્ધૌ ।
સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં
સર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનમ્ ॥ ૨૫॥
કામં ક્રોધં લોભં મોહં
ત્યક્ત્વાઽઽત્માનં ભાવય કોઽહમ્ ।
આત્મજ્ઞાનવિહીના મૂઢા-
સ્તે પચ્યન્તે નરકનિગૂઢાઃ ॥ ૨૬॥
ગેયં ગીતાનામસહસ્રં
ધ્યેયં શ્રીપતિરૂપમજસ્રમ્ ।
નેયં સજ્જનસઙ્ગે ચિત્તં
દેયં દીનજનાય ચ વિત્તમ્ ॥ ૨૭॥
સુખતઃ ક્રિયતે રામાભોગઃ
પશ્ચાદ્ધન્ત શરીરે રોગઃ ।
યદ્યપિ લોકે મરણં શરણં
તદપિ ન મુઞ્ચતિ પાપાચરણમ્ ॥ ૨૮॥
અર્થમનર્થં ભાવય નિત્યં
નાસ્તિતતઃ સુખલેશઃ સત્યમ્ ।
પુત્રાદપિ ધનભાજાં ભીતિઃ
સર્વત્રૈષા વિહિતા રીતિઃ ॥ ૨૯॥
પ્રાણાયામં પ્રત્યાહારં
નિત્યાનિત્ય વિવેકવિચારમ્ ।
જાપ્યસમેતસમાધિવિધાનં
કુર્વવધાનં મહદવધાનમ્ ॥ ૩૦॥
ગુરુચરણામ્બુજનિર્ભરભક્તઃ
સંસારાદચિરાદ્ભવ મુક્તઃ ।
સેન્દ્રિયમાનસનિયમાદેવં
દ્રક્ષ્યસિ નિજહૃદયસ્થં દેવમ્ ॥ ૩૧॥

Also Chanted For

Removing ObstaclesKnowledge & Wisdom

Explore More