Lord Guruvayurappan

નારાયણીયં દશક 41 - પૂતનાદહનં તથા કૃષ્ણલાલનાહ્લાદમ્

(Narayaniyam dashaka 41 in Gujarati)

Melpathur Narayana Bhattathiri

વ્રજેશ્વરૈઃ શૌરિવચો નિશમ્ય સમાવ્રજન્નધ્વનિ ભીતચેતાઃ ।
નિષ્પિષ્ટનિશ્શેષતરું નિરીક્ષ્ય કઞ્ચિત્પદાર્થં શરણં ગતસ્વામ્ ॥1॥
નિશમ્ય ગોપીવચનાદુદન્તં સર્વેઽપિ ગોપા ભયવિસ્મયાન્ધાઃ ।
ત્વત્પાતિતં ઘોરપિશાચદેહં દેહુર્વિદૂરેઽથ કુઠારકૃત્તમ્ ॥2॥
ત્વત્પીતપૂતસ્તનતચ્છરીરાત્ સમુચ્ચલન્નુચ્ચતરો હિ ધૂમઃ ।
શઙ્કામધાદાગરવઃ કિમેષ કિં ચાન્દનો ગૌલ્ગુલવોઽથવેતિ ॥3॥
મદઙ્ગસઙ્ગસ્ય ફલં ન દૂરે ક્ષણેન તાવત્ ભવતામપિ સ્યાત્ ।
ઇત્યુલ્લપન્ વલ્લવતલ્લજેભ્યઃ ત્વં પૂતનામાતનુથાઃ સુગન્ધિમ્ ॥4॥
ચિત્રં પિશાચ્યા ન હતઃ કુમારઃ ચિત્રં પુરૈવાકથિ શૌરિણેદમ્ ।
ઇતિ પ્રશંસન્ કિલ ગોપલોકો ભવન્મુખાલોકરસે ન્યમાઙ્ક્ષીત્ ॥5॥
દિનેદિનેઽથ પ્રતિવૃદ્ધલક્ષ્મીરક્ષીણમાઙ્ગલ્યશતો વ્રજોઽયમ્ ।
ભવન્નિવાસાદયિ વાસુદેવ પ્રમોદસાન્દ્રઃ પરિતો વિરેજે ॥6॥
ગૃહેષુ તે કોમલરૂપહાસમિથઃકથાસઙ્કુલિતાઃ કમન્યઃ ।
વૃત્તેષુ કૃત્યેષુ ભવન્નિરીક્ષાસમાગતાઃ પ્રત્યહમત્યનન્દન્ ॥7॥
અહો કુમારો મયિ દત્તદૃષ્ટિઃ સ્મિતં કૃતં માં પ્રતિ વત્સકેન ।
એહ્યેહિ મામિત્યુપસાર્ય પાણી ત્વયીશ કિં કિં ન કૃતં વધૂભિઃ ॥8॥
ભવદ્વપુઃસ્પર્શનકૌતુકેન કરાત્કરં ગોપવધૂજનેન ।
નીતસ્ત્વમાતામ્રસરોજમાલાવ્યાલમ્બિલોલમ્બતુલામલાસીઃ ॥9॥
નિપાયયન્તી સ્તનમઙ્કગં ત્વાં વિલોકયન્તી વદનં હસન્તી ।
દશાં યશોદા કતમાં ન ભેજે સ તાદૃશઃ પાહિ હરે ગદાન્મામ્ ॥10॥

Explore More