Lord Krishna

ગોવિન્દાષ્ટકમ્

(Govindashtakam in Gujarati)

Adi Shankaracharya

Govindashtakam is a sublime octet composed by the philosopher-saint Adi Shankaracharya, dedicated to Lord Krishna, the embodiment of supreme bliss. Through eight evocative verses, the stotra portrays the playful and divine nature of Govinda, transitioning from his earthly childhood pastimes to his status as the cosmic origin of the universe. Reciting this hymn is believed to dissolve the illusions of the material world and grant the devotee mental clarity and spiritual liberation. It serves as a meditative tool to focus the mind on the infinite, eternal, and joyful form of the Lord.

સત્યં જ્ઞાનમનન્તં નિત્યમનાકાશં પરમાકાશમ્ ।
ગોષ્ઠપ્રાઙ્ગણરિઙ્ખણલોલમનાયાસં પરમાયાસમ્ ।
માયાકલ્પિતનાનાકારમનાકારં ભુવનાકારમ્ ।
ક્ષ્મામાનાથમનાથં પ્રણમત ગોવિન્દં પરમાનન્દમ્ ॥ 1 ॥
મૃત્સ્નામત્સીહેતિ યશોદાતાડનશૈશવ સન્ત્રાસમ્ ।
વ્યાદિતવક્ત્રાલોકિતલોકાલોકચતુર્દશલોકાલિમ્ ।
લોકત્રયપુરમૂલસ્તમ્ભં લોકાલોકમનાલોકમ્ ।
લોકેશં પરમેશં પ્રણમત ગોવિન્દં પરમાનન્દમ્ ॥ 2 ॥
ત્રૈવિષ્ટપરિપુવીરઘ્નં ક્ષિતિભારઘ્નં ભવરોગઘ્નમ્ ।
કૈવલ્યં નવનીતાહારમનાહારં ભુવનાહારમ્ ।
વૈમલ્યસ્ફુટચેતોવૃત્તિવિશેષાભાસમનાભાસમ્ ।
શૈવં કેવલશાન્તં પ્રણમત ગોવિન્દં પરમાનન્દમ્ ॥ 3 ॥
ગોપાલં પ્રભુલીલાવિગ્રહગોપાલં કુલગોપાલમ્ ।
ગોપીખેલનગોવર્ધનધૃતિલીલાલાલિતગોપાલમ્ ।
ગોભિર્નિગદિત ગોવિન્દસ્ફુટનામાનં બહુનામાનમ્ ।
ગોપીગોચરદૂરં પ્રણમત ગોવિન્દં પરમાનન્દમ્ ॥ 4 ॥
ગોપીમણ્ડલગોષ્ઠીભેદં ભેદાવસ્થમભેદાભમ્ ।
શશ્વદ્ગોખુરનિર્ધૂતોદ્ગત ધૂલીધૂસરસૌભાગ્યમ્ ।
શ્રદ્ધાભક્તિગૃહીતાનન્દમચિન્ત્યં ચિન્તિતસદ્ભાવમ્ ।
ચિન્તામણિમહિમાનં પ્રણમત ગોવિન્દં પરમાનન્દમ્ ॥ 5 ॥
સ્નાનવ્યાકુલયોષિદ્વસ્ત્રમુપાદાયાગમુપારૂઢમ્ ।
વ્યાદિત્સન્તીરથ દિગ્વસ્ત્રા દાતુમુપાકર્ષન્તં તાઃ
નિર્ધૂતદ્વયશોકવિમોહં બુદ્ધં બુદ્ધેરન્તસ્થમ્ ।
સત્તામાત્રશરીરં પ્રણમત ગોવિન્દં પરમાનન્દમ્ ॥ 6 ॥
કાન્તં કારણકારણમાદિમનાદિં કાલધનાભાસમ્ ।
કાલિન્દીગતકાલિયશિરસિ સુનૃત્યન્તં મુહુરત્યન્તમ્ ।
કાલં કાલકલાતીતં કલિતાશેષં કલિદોષઘ્નમ્ ।
કાલત્રયગતિહેતું પ્રણમત ગોવિન્દં પરમાનન્દમ્ ॥ 7 ॥
બૃન્દાવનભુવિ બૃન્દારકગણબૃન્દારાધિતવન્દેહમ્ ।
કુન્દાભામલમન્દસ્મેરસુધાનન્દં સુહૃદાનન્દમ્ ।
વન્દ્યાશેષ મહામુનિ માનસ વન્દ્યાનન્દપદદ્વન્દ્વમ્ ।
વન્દ્યાશેષગુણાબ્ધિં પ્રણમત ગોવિન્દં પરમાનન્દમ્ ॥ 8 ॥
ગોવિન્દાષ્ટકમેતદધીતે ગોવિન્દાર્પિતચેતા યઃ ।
ગોવિન્દાચ્યુત માધવ વિષ્ણો ગોકુલનાયક કૃષ્ણેતિ ।
ગોવિન્દાઙ્ઘ્રિ સરોજધ્યાનસુધાજલધૌતસમસ્તાઘઃ ।
ગોવિન્દં પરમાનન્દામૃતમન્તસ્થં સ તમભ્યેતિ ॥
ઇતિ શ્રી શઙ્કરાચાર્ય વિરચિત શ્રીગોવિન્દાષ્ટકં સમાપ્તં

Explore More